CategoriesShibir

Bhaktamar Mantra Healing Shibir

ધર્મનગરી  ઘાટકોપર (મુંબઈ) ની ધન્યધરા પર ભાદરવા વદ અમાસ ના પાવન દિને ભક્તામર હીલીંગ શિબિર સહ પિતૃકૃપા વિધાન પ્રસંગે પધારવા ભાવભર્યું આમંત્રણ

દિવ્ય આશીર્વાદ:-
વિશ્વ કી મહાન વિભૂતિ પ.પૂ.આ.ભ.શ્રી શાંતિસૂરિજી મ.સાહેબ
પાવન સાનિધ્ય
શ્રી નિકુંજ ભાઈ ગુરુજી ભક્તામર ભાવધારા કરાવશે

શુભ દિન:- 25/9/2022 વાર :- રવિવાર
શુભ સમય:- 9/30 થી 12/30

-: શિબિર નો મહીમા :-

👉 સામુહિક ભક્તામર સ્તોત્ર / મંત્ર / રુદ્ધિગાન

👉 હીલીંગ નો અદ્ભુત મહિમા / પ્રેક્ટીકલ પ્રયોગો

👉 71 પેઢીના તમામ પૂર્વ જો ની પ્રાથૅના / દોષ નિવારણ

👉 સ્વસ્થતા / સમૃદ્ધિ અને શાંતિ નો શુભારંભ

👉 આનંદયુક્ત જીવન ની શરૂઆત

શિબિર પછી સાધમિૅક ભક્તિનો લાભ આપશો

શુભ સ્થલ :-
Zaverben Popatlal Sabhagruha Auditorium
Upashray Ln, Near Rashtriya Shala Compound, Saibaba Nagar,
Pant Nagar, Ghatkopar East, Mumbai,77

શિબિર પાસ :- 50 Rs પાસ મેળવવા સંપર્ક કરો
ઘાટકોપર :- Sejal Mehta    +91 91670 09224
બોરીવલી :- Sonal Bavishi  +91 99207 21070
All મુંબઈ:- jigna sanjaybhai +91 88506 27636